Powered By Blogger

Friday, March 18, 2022

સત્સંગ નો પ્રસાદ

હેતુ ભર્યા રંગથી મળે જેને કોઇને જ સત્સંગ,

સ્નહે સર્યા કુસંગ ને રમ્યા ઘણા ખરા શતરંજ.


મનમૌજી ભણે વેદવેદાંત પણ ન કરે વાદવિવાદ,

ઘરે ધરે પ્રસાદ ને સૌને કરે ધીર ગંભીર સાદ.

No comments: