Powered By Blogger

Sunday, March 27, 2022

નિજાનંદ બને આનંદમયી

યમથી થઈએ સમાજમયી,

નિયમથી થઈએ અંતરમયી;

યમનિયમ થઈએ જ સંમયી.

સંયમથી જીવન થાય આત્મયી,
તેથી જરૂર પામીએ અંતરયામી.

No comments: