દિપકને અજવાળે માલિકનું ધર પ્રકાશે,
દિકરાના સદવર્તને માબાપનું ઘર વિકાસે;દિકરી તો પિયર અને સાસરીને સજાવે.
Collect data by using "Knowledge Sense Organs" analyse and synthesize to get knowledge by processing in your brain to realize your dream.
દિપકને અજવાળે માલિકનું ધર પ્રકાશે,
દિકરાના સદવર્તને માબાપનું ઘર વિકાસે;તું થાક્યાનો વિસામો છે,
હું ઉંમરે પાકીને પામ્યો!
રઝળપાટનો આનંદ છે..अच्छी आदते तंदुरुस्ती लाती है ।
संतोषजनक मन सूख लाता है।
विवेकी आदत बुद्धिमत्ता लाती है।
शारीरिक स्थिरता आत्मा को शांति लेती है।
છે દિવસ રાત કાયમી સંગાથ,
છે જીંદગીભર પરમેશ્વર નાથ;આવો અમારે આગંણે રે,
જાણો તમારી સગવડે રે.નવી નવેલી સ્વપ્નદત્તા સ્વામીની,
વહેલી જાગી પણ ઘણી આનંદી;પ્રભુ બાપ અમારો,
ધરતી મા અમારી.ગાવા આવશે, પેલી રમતી રંજન,
દિલમાં વસશે, વળી કરતી નમન;હું ભમ્યો વશ્વે સજ્જન રહીને,
કર્યો વિશ્વાસ પ્રાણી સર્વે નમીને;પરિવર્તનથી ટળે ચિંતા,
દીલમિલનથી મળે મમતા;મને મળી સુશીલ યુક્તિ,
તે છે શુભેચ્છાની શક્તિ;મેં તો ભક્ષી શ્રીખંડપુરી,
તેથી કરવી પડી વામકુક્ષી;
વાદ કોઇને ન દે તો મોહી જ કક્ષમાં.
વિવાદ કોઇને ન દે તો રાહી જ વક્ષમાં;સંસ્કૃત છે ભારતીય ભાષા,
તે છે જ સર્વ ભાષાની માતા.યમથી થઈએ સમાજમયી,
નિયમથી થઈએ અંતરમયી;
યમનિયમ થઈએ જ સંમયી.જો યાદદાસ્ત ઓછી થાય,
તો જોરથી વાર્તા થોડી વંચાય;
જો પછીથી તેનો ઉપયોગ કરાય,
તો ઘડપણમાં ઘણી જીંદગી જાય.
સંદેશ-૧"
"ધીરજ" નો દીવો સદા પ્રજ્વલિતએકલી યુવાની કરાવે બેકલા,
જોઓ, વૃદ્ધાપો ન બનાવે બેબાકળા;કકરાટ ને ઊભરાટ દૂર કરો,
સમસ્યાનો સમજથી વાટાઘાટ.
શંકા કરાવે ચિંતાની વાત,
જન્મ છે મૃત્યુ જ તાત.
હેતુ ભર્યા રંગથી મળે જેને કોઇને જ સત્સંગ,
સ્નહે સર્યા કુસંગ ને રમ્યા ઘણા ખરા શતરંજ.
મનમૌજી ભણે વેદવેદાંત પણ ન કરે વાદવિવાદ,
ઘરે ધરે પ્રસાદ ને સૌને કરે ધીર ગંભીર સાદ.
પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું
એ પ્રસંગો વિસરતું જવાનું.
રીતિરિવાજ હતા કાલ ને છે આજ પણ,
ન જીતી શકો તોય હમેશ રમતું જવાનું !
રહી કયાં કદી કોઇની જીંદગી કાયમ?
ક્ષણ આજ કાલ આવે તોય રમવાનું!
ઘડી પળ બધું હોય તે પૂર્વ નિશ્ચિત છે,
સમય ફેરવે એમ તેમ ફરતા રહેવાનું !
નથી આપણું જીવન ઝાકળ જેવું,
પણ છે જીવન નદીના પ્રવાહ જેવું.
દુ:ખીના આંસુ પડ્યા,
*જ્ઞાનગંગા*
માતૃ, દેશ અને વિદેશની ભાષા શીખી લે,
ભાઇબહેન, માબાપ, દાદાદાદી પેઢી સમજી લે.
માખણ નહીં તો છાશ દે,
કારણ નહી તો વિદેશ દે.
તનમનથી મહાત્મા અને સંત કથા સાંભળી રે!
મન ગમતી પ્રસાદી બધી દીલથી અમે વહેંચી રે!
---ગજાનંદ સ્વામી
ભૂલ શોધક બને પરીક્ષક,
તે વ્યક્તિ છે જ સ્થાનિક;
ભૂલ સંશોધક બને વૈજ્ઞાનિક,
તેની અભિવ્યક્તિ વૈશ્વિક.
સ્થાનિકને જોઈએ છે હંમેશ સગવડ,
વૈશ્વિકને નથી જરા પડતી અગવડ.
પૂર્વમાં ભજે ગણેશ,
પશ્ચિમે સજે ગણપતિ;
દક્ષિણ ભજે ગજેન્દ્ર,
ઉત્તર કાજે ગજાનંદ.
વાલ્મીકિ લખ્યુ રામાયણ
આધુનિક ભુલવાણી કરે કામણ,
પૌરાણિક વાણી જ કરાવે માખણ.
ब्रह्मचर्य मानवी वीर्यवान बनाते है,
त्यागसे वैराग्य बढता है।
ગાવા આવશે, પેલી રમતી રંજન,
દિલમાં વસશે, વળી કરતી નમન;*જીવન પંથ*
બ્રહ્મચર્ય બનાવે વીર્યવાન,
ત્યાગ અને વૈરાગ્ય સમજાવે.
દર્દ મટે, સંકટ ઘટે;
જ્ઞાન પચે, પ્રજ્ઞા જાગે.
ગૃહસ્થી બનાવે શીલવાન,
સંયમથી વ્યભિચાર ઘટાડે.
*વૃત્તિ સુયોગ*
લોભ વધે, સમય લુટે,
શંકા છુટે, દ્વિધા ધટે.
વાનપ્રસ્થ મારૂતારૂ ઘટાડે,
અણસમજુ જનોને મનાવે.
ક્ષમા વધે, સજા ઘટે,
સંતોષ આવે, શાંતિ લાવે.
સન્યસ્થ ધર્મ યાદ કરાવે,
મુમુક્ષી બની મોક્ષ વાચ્છે.
પરમ જ્ઞાની સંત પંથ બતાવે,
પરમેશ્વર સંસાર નભાવે.
- ગજેન્દ્ર
Gajendra101@gmail.com
પદવી અને સત્તા પચાવે,
કોઇને પણ ન જ સતાવે;
સંયમથી જીવન બચાવે.Hand asked Foot, Head,
"Why all bows to you.
Why don't me."
Foot answered with a smile,No one has a pride
before breaking
piggy bank
What was said were *words*; What can't express that was *feeling*.
But what to say;
not said,
That is *wisdom*.
માનવ જ્યારે જાણે, કે
તે ત્યારે સદ્ગતિને પંથે, છે
માટે સાટે તેથી જ છે, વૃદ્ધિ;
ન આધિ, વ્યાધિ કે ઉપાધિ.
જે પોતે જાણે સંતોષ,
તે જાતે માને છે શાંતિ.
જે પોતાની સાથે ન કરે, વાદવિવાદ;
તે જાતે જ માણે છે, શાંતિસંવાદ.